આટલુ જરુર યાદ રાખીએ કે ઇશ્વર છે કે નહીં એ શ્રધ્ધા અને અનુભવની બાબત છે પરંતુ ઇશ્વર જેવીજ મહત્તા ધરાવતા મા બાપ એ નરી વાસ્તવિકતા છે. વાસ્તવિક વસ્તુ પ્રત્યક્ષ રીતે અનુભવી શકાય છે, જ્યારે કાલ્પનીક વસ્તુ નહીં.
આટલુ જરુર યાદ રાખીએ કે ઇશ્વર છે કે નહીં એ શ્રધ્ધા અને અનુભવની બાબત છે પરંતુ ઇશ્વર જેવીજ મહત્તા ધરાવતા મા બાપ એ નરી વાસ્તવિકતા છે. વાસ્તવિક વસ્તુ પ્રત્યક્ષ રીતે અનુભવી શકાય છે, જ્યારે કાલ્પનીક વસ્તુ નહીં.