ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મૌન પ્રથમ પગથીયુ છે. મૌનથી પ્રાપ્ત થાય છે પ્રાર્થનાનુ બળ, પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે શ્રધ્ધા બળ. શ્રધ્ધાથી સમજાય છે પ્રેમનુ મહાત્મય, પ્રેમથી પ્રાપ્ત થાય છે સેવા ની ભાવના. સેવા થકી મળે છે મનની શાંતી, મનની અગાઢ શાંતિ ઉદભવે ત્યારે જ થઈ શકે છે ઈશ્વરનો સાક્ષાત્કાર !!!