*બહારવટીયો_ભુપત*
એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો.
૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો. બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું!
૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો
Read More »